આજરોજ માંજલપુર શિવમ્ વિદ્યાલય મા આવતી કાલે રજા હોવા થી શિક્ષક દિનની સ્વશાસન દિન ની ઉજવણી સંસ્થા ના વડા.શંકરલાલ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ ઉજવાયો..પ્રાથમિક અને માદયમિક વિભાગ મા 30 વિદ્યાર્થીઓ એ શિક્ષક બનીને શાળા નુ શિક્ષણ કાયૅ સંભાળીયુ હતુ.
વિદ્યાર્થી શિક્ષક દિને સુંદર કામગીરી બધા.એ સંભાળેલી.શાળા ના આચાર્ય મુકેશ ભાઈ પટેલ અને પ્રાથમિક ના આચાયૉ કલ્પના બેને.શિક્ષણકાર્ય ની નિરિક્ષણ ની.જવાબદારી સંભાળી ને.પ્રથમ નં પરમાર જાનવી દિતિય બિડવાઈ કાવ્યા અને તૃતીય રાઠવા શ્વેત.પુરસ્કાર એનાયત કયૉ હતા.તેઓને સંસ્થા ના વડા શંકરલાલ ત્રિવેદી ના હસ્તે પારિતોષિક અપાયા.શિક્ષકો શિલ્પાબેન.રોહિતભાઈ વિદ્યા બેન.હર્ષાબેન સર્વેએ બાળકો ગાઈડલાઈન આપી ને શિક્ષક ના કાયૅભાર અંગે તૈયાર કયૉ હતા.અંતમા શિક્ષક દિન ના ઉપલબ્ધ મા અલ્પા હાર કરી સૌ છુટા પડ્યા હતાં…

