Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમાં “૭૫” મા વન મહોત્સવ ઉજવણી જવાહર નવોદય વિદ્યાયલ, લીમખેડા ખાતે યોજાશે

દાહોદ : ગુજરાત રાજય જયારે ૭૫ મા વન મહોત્સવ ઉજવી રહયુ છે ત્યારે ૧૨ મી ઓગષ્ટના રોજ સવારે ૦૯:૦૦ કલાકે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવનાર છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી સર્વેની વિશેષ ઉપસ્થિતિ તેમજ વન સંરક્ષકશ્રી વન વર્તુળ, વડોદરા ડો. અંશુમન શર્માની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

Share

Related posts

ગુજરાતમાં 23 આઈએએસની બદલી, જાણો અમદાવાદના કલેક્ટર-એએમસીના કમિશનર તરીકે કોની નિયુક્તી

gujaratjanekta

સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિર યોજાઇ

gujaratjanekta

મોડાસામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા, મધુસૂદન મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત, ભાજપ પર પ્રહારો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial