Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમાં “૭૫” મા વન મહોત્સવ ઉજવણી જવાહર નવોદય વિદ્યાયલ, લીમખેડા ખાતે યોજાશે

દાહોદ : ગુજરાત રાજય જયારે ૭૫ મા વન મહોત્સવ ઉજવી રહયુ છે ત્યારે ૧૨ મી ઓગષ્ટના રોજ સવારે ૦૯:૦૦ કલાકે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવનાર છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી સર્વેની વિશેષ ઉપસ્થિતિ તેમજ વન સંરક્ષકશ્રી વન વર્તુળ, વડોદરા ડો. અંશુમન શર્માની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

Share

Related posts

પાંડુરંગવણીકર ઉત્તર બુનિયાદીવિદ્યાલયઅભલોડમાગરબાડાતાલુકાનીસૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

ભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ. આઇ. વી દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત 11 મોબાઈલ 2,11,989 રૂપિયાના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના હસ્તે પરત કરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial