પંકજ પંડિત- ઝાલોદ.
ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી
ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઇ માળી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે
ગરાડુ મુકામે જાનમારીયાનો મેળો ભરાય છે ત્યાંથી થોડીક દૂર ડુંગરામા આ ઘટના બની
આત્મહત્યા કે હત્યા ….❓પોલીસ તપાસનો વિષય
જાણવા મુજબ મરનાર વ્યક્તિનુ નામ દિનેશ મતા મુનીયા ( તળાવ ફળીયુ, ગરાડુ ) છે.

