સોલંકી કિશોર
રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સંઘ સંગમનું આયોજન , જૂના ઇન્દોર રોડ મહિન્દ્રા શો રૂમ ની સામેના મેદાનમાં રાખવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ મોટી સંખ્યામાં સ્વયમ સેવકો 3500/- ની આસપાસ હાજર રહિયા હતા, આ આયોજન દાહોદ જિલ્લા દરેક તાલુકામાં થી આ આયોજન સાથે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ નવા સ્વયમ સેવકોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું, પથ સંચલન 5 કિલોમીટર સુધી દાહોદ શહેરમાં પથ સંચલ કરવામાં આવ્યું હતુંઆયોજન નો મુખ્ય હેતુ દાહોદ જિલ્લામાં દરેક તાલુકા ગામ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ કાર્યનો વિસ્તાર વધારે થાય અને સમાજ જાગૃત થાય તે હેતુ થી a આયોજન કર્યું હતું.રાષ્ટ્રીય સ્વયસેવક સંઘને 2025 માં પૂરા 100 વર્ષ થશે તે હેતુ થી 2025 ની આયોજનની તૈયારી કરવામાં આવશે, 2025 માં સતાબ્ધિ વર્ષ તરીકે ઉજવામામાં આવશે તેવું આ આયોજનના મુખ્ય સંઘ કાર્યકર્તા ડો.અલ્કેશભાઈ ગેહલોત કયું હતું.
રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ ને નિહાળવા દાહોદ જિલ્લા ના સાંસદ જસવંત સિંહભાભોર,સુધીરભાઈલાલપુરવાલા,દાહોદનગરપાલિકાના પ્રમુખ ,પૂર્વ પ્રમુખ અને દાહોદ નગરપાલિકા ના ચૂંટેલા સભ્યો ,સાધુ સંતો નગરજનો વગેરે આ આયોજન નિહાળવા આવ્યાં હતાં

