Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ અને પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું.

સોલંકી કિશોર

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સંઘ સંગમનું આયોજન , જૂના ઇન્દોર રોડ મહિન્દ્રા શો રૂમ ની સામેના મેદાનમાં રાખવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ મોટી સંખ્યામાં સ્વયમ સેવકો 3500/- ની આસપાસ હાજર રહિયા હતા, આ આયોજન દાહોદ જિલ્લા દરેક તાલુકામાં થી આ આયોજન સાથે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ નવા સ્વયમ સેવકોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું, પથ સંચલન 5 કિલોમીટર સુધી દાહોદ શહેરમાં પથ સંચલ કરવામાં આવ્યું હતુંઆયોજન નો મુખ્ય હેતુ દાહોદ જિલ્લામાં દરેક તાલુકા ગામ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ કાર્યનો વિસ્તાર વધારે થાય અને સમાજ જાગૃત થાય તે હેતુ થી a આયોજન કર્યું હતું.રાષ્ટ્રીય સ્વયસેવક સંઘને 2025 માં પૂરા 100 વર્ષ થશે તે હેતુ થી 2025 ની આયોજનની તૈયારી કરવામાં આવશે, 2025 માં સતાબ્ધિ વર્ષ તરીકે ઉજવામામાં આવશે તેવું આ આયોજનના મુખ્ય સંઘ કાર્યકર્તા ડો.અલ્કેશભાઈ ગેહલોત કયું હતું.
રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દાહોદ જિલ્લા દ્વારા વજ્ર શકિત સગમ ને નિહાળવા દાહોદ જિલ્લા ના સાંસદ જસવંત સિંહભાભોર,સુધીરભાઈલાલપુરવાલા,દાહોદનગરપાલિકાના પ્રમુખ ,પૂર્વ પ્રમુખ અને દાહોદ નગરપાલિકા ના ચૂંટેલા સભ્યો ,સાધુ સંતો નગરજનો વગેરે આ આયોજન નિહાળવા આવ્યાં હતાં

Share

Related posts

આણંદમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા બુથો પર વધારવા માંગ, ગત વખતે થઈ હતી મારામારી

Admin

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની ઓળખની પ્રતિમા હટાવતા પૂર્વ કાઉન્સિલર દ્વારા વિરોધ કરાયો

gujaratjanekta

લાંચિયો તલાટી ઝડપાયો : મહીસાગર ACBએ ₹ 7000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રીને રંગેહાથ પકડ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial