Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ઘટક–૧ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં સુપોષણ સંવાદની ઉજવણી

  • આજરોજ ઝાલોદ તાલુકાના ઘટક–૧ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં સુપોષણ સંવાદ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન માતા અને બાળકના આરોગ્ય તથા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    આ પ્રસંગે પ્રથમ વખતની સગર્ભા બહેનોને વિશેષ પ્રોત્સાહનરૂપે શ્રીફળ, મગ અને ગોળ આપી ગોદ ભરાઈ વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સગર્ભા માતાઓમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો અને સુપોષિત માતા દ્વારા સ્વસ્થ બાળકના જન્મને પ્રોત્સાહન આપવાનો હતો.કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, સહાયિકાઓ તેમજ લાભાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Share

Related posts

ઝાલોદ તાલુકાના થેરકા ગામના પંચકૃષ્ણ મુકામે 11 કુંડીય મહાયજ્ઞનુ આયોજન કરાયું

gujaratjanekta

આ આઈપીએસને મળ્યું પ્રમોશન, ADGP અને IG તરીકે બઢતી અપાઈ, 7ના ગ્રેડમાં સુધારો

Admin

પીએમ નરેન્દ્ર મોદીનું નવું સૂત્ર : મેં આ ગુજરાતને બનાવ્યું છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial