Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ પોલિસના પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અંતર્ગત નગરમાં ફૂટ માર્ચ કાઢવામાં આવી

ઝાલોદનગરનાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના સીધા માર્ગ દર્શન હેઠળ પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ પીએસઆઇ રવિન્દ્ર રાઠોડ તેમજ પોલિસ સ્ટાફને સાથે રાખી ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અનુલક્ષી જે રૂટ પર થી શોભાયાત્રા નિકળનાર છે તે રૂટ પર પોલિસ દ્વારા નિરીક્ષણ કરી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી. ફુટમાર્ચ દરમ્યાન પીઆઈ રવિ ગામીત દ્વારા પોલિસ સ્ટાફને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહુને સૂચનો પણ આપવામાં આવ્યા હતા તેમજ રૂટ પરીક્ષણ દરમિયાન શોભાયાત્રા દરમિયાન કોઈ અગવડતા ઉભી ન થાય તેનો પણ અભ્યાસ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ હતા.

Share

Related posts

ઝાલોદ એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનની સરકાર દ્વારા ચાલતી ઓનલાઇન કામગીરીમાં સહાયક થવા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીનો સંપર્ક કરાયો

gujaratjanekta

વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ વણકતળાઈ હનુમાનજી મંદિરે જલારામ બાપાની 226 માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ 226 દીવડા ની મહાઆરતી, ભજન કિર્તન તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનુ આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial