Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

યુરિયા ખાતરનો સ્કોટ ન હોવાને કારણે ખેડૂતોને છેલ્લા દસ દિવસ થી મુશ્કેલીઓ પડી રહી

જણાતા સંઘના ગોડાઉન પર ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયા દ્વારા રજૂઆત કરવામાં આવી….હાલ ચોમાસુની ઋતુમાં ખેડૂતોને પાક માટે યુરિયા તેમજ ડી.એ.પી ખાતર ની સખત જરૂરિયાત હોય ઝાલોદમાં ખાતર માટે વલખાં મારવા પડી રહીયા છે જ્યારે ખેડૂતોને મજબૂર બનીને પ્રાઈવેટ દુકાનપર થી લેવુ પડી રહયું છે તો અમુક દુકાનો પર મરજીમુજબ પોતાનો ભાવ લઈ રહીયા છે.આ રજૂઆત ઘણા સમયથી ખેડૂતોની જણાતા ખરેખર સમસ્યાને હલ કરવા માટે રૂબરૂ ખાતર ડેપોની મુલાકાત લીધી તેમજ ઉપરના અધિકારીઓ સાથે ટેલિફોનીક વાત કરી તાત્કાલિક ખેડૂતોને મુશ્કેલી ન પડે માટે રજૂઆત કરવામાં આવેલ હતી.

Share

Related posts

ઝાલોદ આદિવાસી પ્રા.શાળા ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

અમદાવાદ મહાનગરપાલિકાની શેખચલ્લી જેવી વાતો !! : વરસાદ બાદ ભુવો પડતા લોકોને હાલાકી

gujaratjanekta

‘કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપવામાં આવતા હતા’, અમિત શાહે કહ્યું- પીએમ મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial