Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

દાહોદ તાલુકામાં ભારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતા દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ વિસ્તારમાં ભારે વાવાઝોડા અને વરસાદના કારણે લોકો ને થયેલ નુકસાન આવી પરિસ્થિતીના પગલે દાહોદ તાલુકા ના વિવિધ સ્થળો એ નુકસાન થયેલ આવાસો નું રુબરુ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નિરીક્ષણ કરી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી.સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર આપની સાથે છે અને સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ.

Share

Related posts

વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં ધો-૧૦ ઇંગ્લિશ મિડીયમમાં ભણતી કુ. તસ્મહી શેઠ પ્રથમ આવીને સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

gujaratjanekta

લેખિકા પ્રાચી વોરાનું “ભગવદ્ ગીતા અને યુવાનો” નામના પુસ્તકનું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા ના હસ્તે વિમોચન – જાણો વધુ

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં ચુંટણી પ્રવાસે પધારી રહેલા ગુજરાતના નાથ ભુપેન્દ્ર પટેલ : રોજગારી,બાયપાસ રોડ, GIDC, નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ જેવા અનેક પ્રશ્નો !!?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial