Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમખેડાના રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા ઇસ્લામિક આતંકવાદ સામે આકરો વિરોધ નોંધાવ્યો.

કિશોર સોલંકી

પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા 27 નિર્દોષ હિન્દુઓની નિર્મમ હત્યાના વિરોધમાં લીમખેડાના બે પ્રખર રાષ્ટ્રવાદી યુવાનો, પ્રિતેશ શાહ અને રીંકેશ પ્રજાપતિએ આકરો આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે પોતાની દુકાન સામે પાકિસ્તાનનો ઝંડો ઓટલા પર લગાવી, “પાકિસ્તાન મુર્દાબાદ”ના નારા લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો. આ ઘટના દ્વારા તેમણે આતંકવાદ અને પાકિસ્તાન સમર્થિત ગતિવિધિઓ સામે પોતાનો સખત વિરોધ દર્શાવ્યો.
આ યુવાનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, આવનારા સમયમાં પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દેવા માટે કડક પગલાં લેવામાં આવે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ આતંકવાદ સામે રોષ અને હિન્દુઓમાં એકતાની ભાવના જગાડી છે.

Share

Related posts

આ આઈપીએસને મળ્યું પ્રમોશન, ADGP અને IG તરીકે બઢતી અપાઈ, 7ના ગ્રેડમાં સુધારો

Admin

રાજકોટમાં રહેતા પતિએ પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી કરી આત્મહત્યા

gujaratjanekta

વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial