Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેસાઈવાડા તળાવ ખાતે પીપળાના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમ ઉજવવામાં આવી હતી.

સોલંકી કિશોરસિંહ,

દેસાઈવાડા તળાવ ખાતે પીપળાના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમ ઉજવવામાં આવી હતી.વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમના દિવસે હિન્દુ ધર્મની મહિલાઓ માટે આ દિવસ સ્ત્રીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે તેઓ તેમના પતિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમના દિવસે મહિલાઓ દ્વારા દશમીના ઉજવવામાં આવે છે, આ દિવસે પીપળા વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે, અને સ્ત્રીઓ તેમના પતિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુ પાસેથી આશીર્વાદ માંગે છે,પીપળાને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે, અને તેની પૂજા કરવાથી સ્ત્રીઓને શાંતિ મળે છે.।

Share

Related posts

ભાજપને તેના જ ગઢ સુરતમાં મોટો ઝટકો લાગ્યો, આ દિગ્ગજ ઉદ્યોગપતિએ પાર્ટી છોડી દીધી

gujaratjanekta

વડોદરા ખાતે CED દ્રારા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા તાલીમ યોજાઈ – જાણો વધુમાં

gujaratjanekta

દાહોદ જિલ્લાના બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોના માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા ‘સમર યોગ કૅમ્પ’નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial