Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

15 વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ નહીં વાપરવા ધર્મગુરુનો આદેશ દાઉદી વ્હોરા સમાજના દરેક બાળકોને માતા પિતાએ ફરમાન ને વધાવી લીધા

 

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ઉજ્જૈનના મુફદૃલ પાર્કમાં 15 વર્ષથી નાના બાળકો મોબાઈલ નો ઉપયોગ નહીં કરવો શપથ લીધા હતા
દાઉદી વ્હોરા સમાજના નાના બાળકો જેની ઉંમર 15 વર્ષથી ઓછી છે તેવા બાળકોને મોબાઈલ ફોન વાપરવા નહીં તે માટે ધર્મગુરુ સૈયદના મુફદૃલ સૈફુદ્દીન સાહેબના આદેશ તથા દાઉદી વોરા સમાજના 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ અને તેના વાલીઓએ આ આદેશને વધાવી લીધો છે અને ઠેર ઠેર પ્રોગ્રામો કરી બાળકો મોબાઇલ સિવાય ખેલકૂદ ચિત્રકામ અભ્યાસ વગેરે કાર્યોમાં જોડાઈ તે માટે ભેગા મળીને એકબીજાને સહકાર આપી રહ્યા છે આ જ રીતે ઉજ્જૈનના મુફદૃલ પાર્કમાં 15 વર્ષથી ઓછી ઉમરના બાળકો અને તેના માતા-પિતા તેમજ વાલીઓ ભૈગા મળીને ખેલકૂદ તેમજ ચિત્રકામ વગેરેનો પ્રવૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મફદૃલ પાર્કમાં રહેતા તમામ ૧૫ વર્ષ થીયુ ઓછી ઉંમરના બાળકોએ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મોબાઈલ નહીં ચલાવવા માટેના શપથ લીધા હતા તેમ જ ચા નાસ્તાનું તેમજ કેક કાપી પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો

Share

Related posts

ફતેપુરા તાલુકાના ઘટક – 2 ના સરસ્વા સેજા ના ભોજેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત મુલાકાત લીધી

gujaratjanekta

ભાજપના કાર્યક્રમને પીઆઈએ બંધ કરાવ્યો, વડોદરા માંજલપુરના પીઆઈની તત્કાલીક બદલી

gujaratjanekta

ભાવનગર મહાપાલિ કા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial