Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

માંડવીમાં નવરાત્રી પંડાલમાં પોલિસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ બાદ પ્રવેશ

માંડવીમાં ગરબીના પંડાલમાં ખેલૈયાઓને દારૂ પીને છાટકા બનતા તત્વો રંઝાડે નહી તે હેતુથી ગરબીના પ્રવેશ દ્વાર પર જ પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કરવામાં આવે છે.

આદ્યશક્તિની આરાધના પર્વમા બાલીકાઓ,યુવાનો, બાળકો, સહિત મોટી સંખ્યામાં નગરજનો ગરબી જોવા તેમજ રાસ ગરબા રમવા જતા હોય છે. કોઈ કેફી પીણું પી ને પ્રવેશ ન કરે તે માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ગોઠવી શંકાસ્પદ લાગતા લોકોને બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. હિન્દુ યુવા સંગઠન નવરાત્રિના આયોજકો દ્વારા પંડાલમાં દારૂ પી ને કોઈ ન આવે તે માટે પોલીસ પાસે માંગ કરાઈ હતી. ખેલૈયાઓને કોઈને હેરાનગતિ ન થાય તે હેતુથી જે જે જગ્યાએ ગરબી ચાલુ છે ત્યાં પીઆઈ ડી.ડી. સિમ્પીના સુચના મૂજબ પોલીસ કર્મચારીઓ દ્વારા બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરાઈ રહી છેં.

Share

Related posts

શિક્ષણાધિકારી કચેરી : જુના શિક્ષક ભલામણ પત્ર અને નિમણૂક આદેશ આપવામાં આવ્યા

gujaratjanekta

ઝાલોદ વેલપુરા રોડ પર બે એસ.ટી બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

gujaratjanekta

ઝાલોદ નગરમાં નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial