આજ રોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્રારા માં જગદંબાના પવિત્ર અને પાવન પર્વ નવરાત્રી મહાપર્વ ની ભગવામય હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનાં પહેરવેશ,રીત રિવાજો મુજબ આધ્યાત્મિક રીતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા પણ અપીલ કરવામાં આવી.

