Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમાં “૭૫” મા વન મહોત્સવ ઉજવણી જવાહર નવોદય વિદ્યાયલ, લીમખેડા ખાતે યોજાશે

દાહોદ : ગુજરાત રાજય જયારે ૭૫ મા વન મહોત્સવ ઉજવી રહયુ છે ત્યારે ૧૨ મી ઓગષ્ટના રોજ સવારે ૦૯:૦૦ કલાકે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવનાર છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી સર્વેની વિશેષ ઉપસ્થિતિ તેમજ વન સંરક્ષકશ્રી વન વર્તુળ, વડોદરા ડો. અંશુમન શર્માની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

Share

Related posts

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યા, પતિ પત્ની બાળકને મારી ખૂદ મરી ગયા, દિવાલ પર લખ્યું કારણ

Admin

સિદ્ધપુરમાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું, જુના ગંજબજારમાં જાહેરસભા યોજાઇ

gujaratjanekta

મંતવ્ય ન્યુઝ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંગદાન મહાદાનના ઉદ્દેશ સાથે સાયકલોથોન ગોધરા ખાતે યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial