Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ બાદ રામાનંદ પાકૅ ખાતે યોજવામાં આવેલ બાલીકા પુજન કાયૅક્રમ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ શ્રી રામજી મંદિર દાહોદ અને રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા વિવિધ માગંલિક અને ધાર્મિક કાયૅક્રમો નુ આયોજન કરવામાં આવે છેતાજેતરમાં સમગ્ર ભારતના સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ થયા બાદ માલસર મુકામે શ્રી રામ યજ્ઞ તથા વિવિધ ધાર્મિક કાયૅક્રમો નુ વિશ્ર્વ કલ્યાણ માટે સફળતા પુવૅક આયોજન કરવામાં આવ્યું હતુઆજ કાયૅક્રમ ની ફલશ્રુતિ રુપે રામાનંદ પાકૅ દાહોદ ખાતે કન્યા. બાલીકા પુજન નો કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો
રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા કન્યાઓ ના ચરણો ધોઈ ને પુજા કરી ભોજન પ્રસાદી આપવામાં આવી હતી આ અવસર પર રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્યો નુ સન્માન કરવામાં આવ્યું હતુ

Share

Related posts

જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને વિડીયો સર્વેલન્સ ટીમની બેઠક યોજાઈ

gujaratjanekta

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

gujaratjanekta

રાહુલ ગાંધીના સમર્થનમાં દેશભરમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન: રાજઘાટ પર દિગ્ગજ નેતાઓનો જમાવડાની સાથે ઠેર-ઠેર ‘સત્યાગ્રહ’

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial