કિશોર સિંહ સોલંકી
ઝવેરબાઈ કન્યાશાળામાં મતદાર યુવા જાગૃતિ અને નવા મતદારોઓનું સન્માન કાર્યક્રમમાં મામલતદારશ્રી મનોજભાઈ મિશ્રા સાહેબ,કપાસિયા સાહેબ, ઝોનલ ઓફિસર સાહેબ શ્રી પ્રો. એમ.એ.શેખ અને એચ.એફ સકિર આસિસ્ટન્ટ ઝોનલ શ્રી અને ઝોનલ રૂટ નંબર 31ના મતદારો હાજર રહિયા હતા.
આ કાર્યક્રમ માં 80 વર્ષથી વધુ વયના અને નવા યુવા મતદારોનું સમ્માન દાહોદ મામલતદારશ્રી મનોજ મિશ્રા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે નિષ્પક્ષ મતદાન માટે મતદારો ને શપથ લેવડા આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઝવેરબાઈ કન્યા શાળાના આચાર્ય શ્રી, શાળાના શિક્ષક શ્રી અને ઝવેરબાઈ કન્યા શાળાના BLO (બુથ લેવલ ઓફિસર)શ્રી પ્રકાશચંદ્ર પંચાલ, નિલમબેન જાદવ, નીલમબેન તિવારી અને પ્રદીપસિંહ બારીયા હાજર રહિયા હતા.

