Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પંકજ પંડિત- ઝાલોદ

એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન આપણા દેશના અંતરિયાળ/આદિવાસી ગામોમાં સર્વગ્રાહી ગ્રામ વિકાસના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે. એકલ દેશના છેવાડાના ભાગોમાં 1,00,000 થી વધુ ગામડાઓમાં કામ કરી રહી છે. એકલના કાર્યના સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પૈકી એક ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને કેવી રીતે સશક્તિકરણ, પગભર અને પોતનું પરિવારમાં મદદરૂપ થાય તે હેતુથી આજ રોજ એકલ ગ્રામોથાન ફાઉન્ડેશનનાં માધ્યમ થી ગોઠિબની અંદર ઉદ્ઘાઘાટન સમારોહ રાખવામાં આવ્યું હતું એમાં ઉપસ્થિત ઉતર ગુજરાત ભાગ માંથી મહિલા પ્રભારી પિનલબેન મનીષભાઈ પંચાલના હસ્તે કરવામા આવ્યુ જેમા મહીસાગર અંચલનાં સમિતિ તથા કાર્યકર્તા , ગોઠીબ ગામનાં સરપંચ, ગામનાં લોકો , હાજર રહ્યા હતાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

દાહોદ જિલ્લાના પિપલોદ ગામ ખાતે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યો સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા .

gujaratjanekta

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તથા પુર્વ પરીક્ષા સચિવ ગુજરાત મા. અને ઉ.મા.શિક્ષણ બોર્ડના બી.એસ.પંચાલના વય નિવૃતિ સમારોહમાં હાજર રહ્યાં મંત્રી કુબેરભાઇ ડીંડોર અને પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ – જાણો વધુ

gujaratjanekta

મુખ્યમંત્રી પટેલે સાબરમતી રિવફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023નું કર્યું ઉદ્ઘાટન, જાણો મુખ્ય આકર્ષણો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial