Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પંકજ પંડિત- ઝાલોદ

એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન આપણા દેશના અંતરિયાળ/આદિવાસી ગામોમાં સર્વગ્રાહી ગ્રામ વિકાસના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે. એકલ દેશના છેવાડાના ભાગોમાં 1,00,000 થી વધુ ગામડાઓમાં કામ કરી રહી છે. એકલના કાર્યના સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પૈકી એક ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને કેવી રીતે સશક્તિકરણ, પગભર અને પોતનું પરિવારમાં મદદરૂપ થાય તે હેતુથી આજ રોજ એકલ ગ્રામોથાન ફાઉન્ડેશનનાં માધ્યમ થી ગોઠિબની અંદર ઉદ્ઘાઘાટન સમારોહ રાખવામાં આવ્યું હતું એમાં ઉપસ્થિત ઉતર ગુજરાત ભાગ માંથી મહિલા પ્રભારી પિનલબેન મનીષભાઈ પંચાલના હસ્તે કરવામા આવ્યુ જેમા મહીસાગર અંચલનાં સમિતિ તથા કાર્યકર્તા , ગોઠીબ ગામનાં સરપંચ, ગામનાં લોકો , હાજર રહ્યા હતાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

Bharat Taxi Launch: હવે મોંઘવારીથી મુક્તિ – સસ્તા ભાડાનું વચન!? અમિત શાહ આજે લોન્ચ કરશે ‘ભારત ટેક્સી’ – જાણો વધુમા

gujaratjanekta

દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ઈ કેવાયસી ની કામગીરી અને તેની શિક્ષણ ઉપર પડતી અસર બાબતે  કલેકટર ,  જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીશ, મદદનીશ કમિશનરશ આદિજાતિ વિકાસ દાહોદ મા લેખીત રજૂઆત કરવામાં આવી

gujaratjanekta

જાણો મહીસાગર જીલ્લામાં કયા ગામમાં કુલ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ?? – કેટલાક ગામોમાં જુની પાઈપ લાઈન ઉપર નવી લાઈન બતાવી સરકારી નાણાંની એૈસી કી તૈસી !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial