રમેશ પટેલ
સિંગવડ તાલુકાના સિંગાપુર આશ્રમશાળામાં મેનુ મુજબ નાસ્તો ન આપવામાં આવતાં હોવાની સંકાથી ત્યાંના સરપંચ દવારા રૂબરૂ મુલાકાત લેતા સંચાલકની પોલ ખુલી
સિંગાપુરમાં પ્રગતિ વિકાસ આશ્રમશાળા માં બાળકોને મેનુ મુજબ બપોરનો નાસ્તો ન આપવાનું ખુદ બાળકો જાતે કબૂલ કરે છે જ્યારે રોજના મેનુમાં અલગ અલગ વાનગી દર્શાવેલી છે પરંતુ બાળકો એ આપવામાં આવતું નથી
ત્યારે સરપંચ દવારા બાળકોને રૂબરૂમાં પૂછતા સાચું સુ છેતે બહાર આવ્યું આ બાબતે મુનાવાણિ સરપંચ પિન્ટુબારીયા દવારા બાળકો કુપોસિતનો ભોગના બને અને તેમણે પોસ્ટિક આહાર આપવામાં આવે તે માટે સિંગવડ મામલતદાર લીમખેડા પ્રાંત અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી

