પંકજ પંડિત- ઝાલોદ ઝાલોદના પેથાપુરના પત્રકાર અને જવેલર્સના વેપારી જીજ્ઞેશ પંચાલ શનિવારના રોજ દાહોદથી વાયા પાવડી એસઆરપી ગૃપથી મુંડાહેડા તરફ જતા માર્ગ ઉપર પોતાના ઘરે...
ગુજરાત સરકારે ગત ૨ ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને...
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની આગામી તા.૦૧ નવેમ્બરથી વિજ્ઞાન,વિનયન,વાણિજ્ય અને કાયદા વિદ્યાશાખાની સ્નાતક તથા અનુ-સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સેમેસ્ટર-૩ એ સેમેસ્ટર-પ ની પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષામાં વિજ્ઞાન,વાણિજ્ય,વિનયન...
બાલાસિનોર નગરમાં યોજાનાર ગણેત્સોવ અને ઇદે માં મિલાદ ઈદે મિલાદ ને લઈને બાલાસિનોર શહેરના હિંદુ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી . જેમાં...
હર્ષદ ચૌહાણ – કાલોલ શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭મા સ્વાતંત્ર્ય દિવસ અવસરે અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાના પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પરીખ ના...
દાહોદ બ્યુરો કેતન ભટ્ટ રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યો દાહોદ:-જીલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા...