Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ બિન હરીફ ચૂંટાયા

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા  બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ ફતેપુરા બાર એસોસિયેશન ના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર ટીમ બિન હરીફ ચૂંટાયા હતા જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ સેક્રેટરી રોહિતકુમાર અમલીયાર જોઈન્ટ સેક્રેટરી નરેશભાઈ ચરપોટ વેલફર મંત્રી રામસિંગભાઈ ડામોર લાઇબ્રેરીયન લક્ષ્મણભાઈ પણદા એલ આર લતાબેન ગરવાલ બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.વકીલ ચંદ્રસિંહ પારગી શબ્બીરભાઈ સુનેલવાલા સહિત સૌવ વકીલ ભાઈ બહેનોએ ફૂલહાર કરી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪

gujaratjanekta

ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના અમીબેન યાગ્નિક વચ્ચે જંગ જામશે,કોંગ્રેસની યાદીમાં વિગતો સામે આવી

gujaratjanekta

પ્રોહીબીશનના અસામાજીક પ્રવૃતિ ગુન્હામાં સંડોવાયેલ ઈસમને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી દાહોદ કલેક્ટર સમક્ષ રજુ કરતાં કલેક્ટર દ્વારા આરોપીને પાસા હેઠળ ધકેલવાનો હુકમ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial