સોલંકી કિશોરસિંહ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં સરપંચશ્રી ભાવસિંહભાઈ ગણવા, એસ.ટી.એસ.શ્રી સંદીપભાઈ બારીયા, આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ., પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના ડી.એલ.નીતેશ ડોડીયા તથા સેજલબેન હાજર રહેલ.જે અંતર્ગત ટાઢાગોળા ગામ ના સરપંચશ્રી દ્વારા કુલ ૦૩ ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવેલ.

