કિશોર સિંહ સોલંકી
દાહોદના રલિયાતી રોડ રાધે ગાર્ડન ખાતે માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ગણગોર અને ફુલબાત્તીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હિતેશાબેન રાઠિ, પાલીવાલ દિવ્યાબેન, સ્નેહલતાબેન મહેશ્વરી,પુષ્પાબેન ગેલડા જ્યોતિબેન લડા તથા માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજ ધાર્મિક ગીતો અને ભજનો ગાઈ ગરબા કરીને ગણગોર અને ફૂલબાતી ઉજવણી કરી હતી.

