Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

માહેશ્વરી સખી મહિલા મંડળ દાહોદ દ્વારા રાધે ગાર્ડનમાં માહેશ્વરી અને પાલીવાલ મહિલા સમાજ દ્વારા ફૂલબાતી ગણગોર ની ઉજવણી કરવામાં આવી.

કિશોર સિંહ સોલંકી

દાહોદના રલિયાતી રોડ રાધે ગાર્ડન ખાતે માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ગણગોર અને ફુલબાત્તીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હિતેશાબેન રાઠિ, પાલીવાલ દિવ્યાબેન, સ્નેહલતાબેન મહેશ્વરી,પુષ્પાબેન ગેલડા જ્યોતિબેન લડા તથા માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજ ધાર્મિક ગીતો અને ભજનો ગાઈ ગરબા કરીને ગણગોર અને ફૂલબાતી ઉજવણી કરી હતી.

Share

Related posts

ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ફતેપુરા નગરમાં ગણપતિ બાપ્પાનુ વિસર્જન કરવામાં આવ્યું

gujaratjanekta

ઉતર ગુજરાતનાં પશુપાલકો માટે ખુશીના સમાચાર,દૂધ સાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ

Admin

અટકાયત અને ધરપકડ વચ્ચે શું ફરક ? વૉરંટ વગર ક્યારે પકડી શકે પોલીસ? – જાણો તમારો અધિકારો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial