Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ ખાતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજ ખોરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું.

સોલંકી કિશોરસિંહ.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ, ડો.રાજદીપસિંહ ઝાલાનાઓના અધ્યક્ષ સ્થાને તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ ખાતે વ્યાજ ખોરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું, જે લોકો વ્યાજ ખોરોની વ્યક્તિગત માહિતી આપી શકે અથવા તો તેમના વિરૂદ્ધ રૂબરૂ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી શકે છે, તેવી માહિતી પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબે આપી હતી, આ વ્યાજ ખોરોને ડામવા જે લોકો વ્યાજ ખોરો થી પ્રસાડીત થયેલા લોકો આ લોક દરબારમાં આવ્યા હતા. આ લોક દરબાર માં દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરજનો દાહોદ શહેરના આગેવાનો તથા તમામ મીડિયા કર્મીઓને હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ ખાટવાડા મુખ્ય રોડ પર ગટરની ઉપર તૂટેલી જાળીને લઈ ગંભીર દુર્ઘટનાનો ભય

gujaratjanekta

ડોકી-ખરોડ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટનાં ટ્રાફિક નિયમન માટે આદેશો

Admin

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial