Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ ખાતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજ ખોરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું.

સોલંકી કિશોરસિંહ.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ, ડો.રાજદીપસિંહ ઝાલાનાઓના અધ્યક્ષ સ્થાને તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ ખાતે વ્યાજ ખોરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું, જે લોકો વ્યાજ ખોરોની વ્યક્તિગત માહિતી આપી શકે અથવા તો તેમના વિરૂદ્ધ રૂબરૂ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી શકે છે, તેવી માહિતી પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબે આપી હતી, આ વ્યાજ ખોરોને ડામવા જે લોકો વ્યાજ ખોરો થી પ્રસાડીત થયેલા લોકો આ લોક દરબારમાં આવ્યા હતા. આ લોક દરબાર માં દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરજનો દાહોદ શહેરના આગેવાનો તથા તમામ મીડિયા કર્મીઓને હાજર રહ્યા હતા.

Share

Related posts

દાહોદ શહેરની દેસાઈવાડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ઝળક્યા.

gujaratjanekta

દાહોદ જિલ્લા એસ.પી ઝાલા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી માટે ઝાલોદના બે પોલિસ કર્મચારીઓનુ સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના ડાંગરીયા ગામે ધોળે દહાડે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર આવેલા ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના અજાણ્યા પેન્ટ શર્ટ ધારી લુંટારૂઓએ ફોરેસ્ટ નર્સરીની નજીક રોડ પાસે લઘુશંકા કરી પરત આવી રહે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial