સંકેત પંડ્યા – એડિટર
મતદારોને રિઝવવા માટે અને ચૂંટણી પ્રચારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે દરેક રાજકીય પાર્ટીઓએ સ્ટાર પ્રચારકોની ટીમો ગુજરાતમાં ઉતારી દીધી છે ત્યારે બીજા તબક્કાના મતદાન માટે 93 બેઠકો ઉપર પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે તેને લઈને કોંગ્રેસના ઉમેદવાર માટે લઘુમતી મુસ્લિમ વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના માઈનોરીટી પ્રમુખ અને શાયરાના અંદાજમાં સભા સંબોધવા વાળા પ્રખ્યાત ઇમરાન પ્રતાપ ઘઢી દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારના મેદાનમાં આજે એટલે કે તારીખ 2 12 2022 ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે કોંગ્રેસના ઉમેદવાર માટે મતો માંગશે અને તેને લઈને જાહેર જંગી સભાનું આયોજન કોંગ્રેસ દ્વારા મુસ્લિમ વિસ્તારમાં રાખવામાં આવ્યું છે અને તે સભાને સંબોધવા માટે ઇમરાન પ્રતાપગઢી આવશે
મતદારોને રિઝવવા માટે અને ચૂંટણી પ્રચારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે દરેક રાજકીય પાર્ટીઓએ સ્ટાર પ્રચારકોની ટીમો ગુજરાતમાં ઉતારી દીધી છે ત્યારે બીજા તબક્કાના મતદાન માટે 93 બેઠકો ઉપર પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે તેને લઈને કોંગ્રેસના ઉમેદવાર માટે લઘુમતી મુસ્લિમ વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના માઈનોરીટી પ્રમુખ અને શાયરાના અંદાજમાં સભા સંબોધવા વાળા પ્રખ્યાત ઇમરાન પ્રતાપ ઘઢી દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારના મેદાનમાં આજે એટલે કે તારીખ 2 12 2022 ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે કોંગ્રેસના ઉમેદવાર માટે મતો માંગશે અને તેને લઈને જાહેર જંગી સભાનું આયોજન કોંગ્રેસ દ્વારા મુસ્લિમ વિસ્તારમાં રાખવામાં આવ્યું છે અને તે સભાને સંબોધવા માટે ઇમરાન પ્રતાપગઢી આવશે

