Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ બિન હરીફ ચૂંટાયા

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા  બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ ફતેપુરા બાર એસોસિયેશન ના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર ટીમ બિન હરીફ ચૂંટાયા હતા જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ સેક્રેટરી રોહિતકુમાર અમલીયાર જોઈન્ટ સેક્રેટરી નરેશભાઈ ચરપોટ વેલફર મંત્રી રામસિંગભાઈ ડામોર લાઇબ્રેરીયન લક્ષ્મણભાઈ પણદા એલ આર લતાબેન ગરવાલ બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.વકીલ ચંદ્રસિંહ પારગી શબ્બીરભાઈ સુનેલવાલા સહિત સૌવ વકીલ ભાઈ બહેનોએ ફૂલહાર કરી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

લાંચિયો તલાટી ઝડપાયો : મહીસાગર ACBએ ₹ 7000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રીને રંગેહાથ પકડ્યો

gujaratjanekta

ઝાલોદ ભાજપ અનુસૂચિત જાતિ મોચૉ દ્વારા 75માં સંવિઘાન દિવસની ઉજવણી કરી ગૌરવ યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

મુક્ત અને ન્યાયી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે પોલીસ નિરીક્ષક તરીકે સતીશ કુમાર ગજમીયે, IPS ની નિયુક્તી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial