Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરા વકીલ મંડળના પ્રમુખ તરીકે અશરફભાઈ પટેલ ઉપ પ્રમુખ ઇન્દ્રજીત બારીઆ ચૂંટાયા

શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ આજરોજ શહેરા બાર એસોસિયેશન ના પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ શ્રી અશરફભાઈ પટેલ બહુમતી થીં વિજયી જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ઉપ પ્રમુખ તરીકે શ્રી ઇન્દ્રજીતસિહ બારીઆ અગાઉ બિનહરીફ જાહેર થયા હતા બન્ને હોદ્દેદારો ને ઉપસ્થિત સૌ વકીલ ભાઇ બહેનો એ ફુલહાર કરી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા

Share

Related posts

રાજકોટના આંગણવાડી કેન્દ્રોમાં ભુલકાંઓને ગમ્મત સાથે આપતું જ્ઞાન: વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

gujaratjanekta

ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી ખબર – જાણો વધુ

gujaratjanekta

શ્રદ્ધેય રાળીયા મહારાજ નાં પાવન સાનિધ્યમાં શિવમંદિર, દાહોદ તાલુકાના બાવકા થી રામેશ્વરમ મહાદેવ,નઢેલાવ સુધી ચૈત્રી પૂનમ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial