Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરા વકીલ મંડળના પ્રમુખ તરીકે અશરફભાઈ પટેલ ઉપ પ્રમુખ ઇન્દ્રજીત બારીઆ ચૂંટાયા

શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ આજરોજ શહેરા બાર એસોસિયેશન ના પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ શ્રી અશરફભાઈ પટેલ બહુમતી થીં વિજયી જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ઉપ પ્રમુખ તરીકે શ્રી ઇન્દ્રજીતસિહ બારીઆ અગાઉ બિનહરીફ જાહેર થયા હતા બન્ને હોદ્દેદારો ને ઉપસ્થિત સૌ વકીલ ભાઇ બહેનો એ ફુલહાર કરી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા

Share

Related posts

બિલવાણી મુકામે સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો ત્રીજો દિવસ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર અને બલૈયા ક્રોસિંગ ગામે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી દ્વારા જ્યુસ સેન્ટરો પાણી પુરી સેન્ટર ઉપર તપાસ હાથ ધરવામાં આવી

gujaratjanekta

ફતેપુરા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા આદિવાસી દિવસની ઉજવણીની રેલીનું સ્વાગત કરે ચા પાણી થી સ્વાગત કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial