Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરા વકીલ મંડળના પ્રમુખ તરીકે અશરફભાઈ પટેલ ઉપ પ્રમુખ ઇન્દ્રજીત બારીઆ ચૂંટાયા

શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ આજરોજ શહેરા બાર એસોસિયેશન ના પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ શ્રી અશરફભાઈ પટેલ બહુમતી થીં વિજયી જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ઉપ પ્રમુખ તરીકે શ્રી ઇન્દ્રજીતસિહ બારીઆ અગાઉ બિનહરીફ જાહેર થયા હતા બન્ને હોદ્દેદારો ને ઉપસ્થિત સૌ વકીલ ભાઇ બહેનો એ ફુલહાર કરી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા

Share

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દાહોદના અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સહયોગથી પર્યાવરણ જાગૃતતા સંદર્ભે રેલી યોજાઈ

gujaratjanekta

સંતરામપુર તાલુકાના બટકવાડા ખાતે 10 કરોડના ખર્ચે તૈયાર થનાર 66 KV સબ સ્ટેશન માટે ભુમિ પૂજન કરાયુ

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ નિમિત્તે નગરમાં શંકર સવારી અને ભોલેકા ભંડારાનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial