Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અહલ્યાબાઈ હોલકરની 299મી જન્મ જયંતિનું દાહોદમાં પહેલીવાર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કિશોર સિંહ સોલંકી.

ગુજરાત પાલ મહાસભા ગુજરાત પાલ બઘેલ ગડરિયા ગારી મહાસભા ગડરિયા સમાજ સેવા ટ્રસ્ટ દાહોદ દ્વારા દાહોદ શહેર માટે ખૂબજ આનંદની વાત છે કે ગડરિયા સમાજ સેવા ટ્રસ્ટ દાહોદ દ્વારા મહારાણી પૂર્ણ લોક અહલ્યાબાઈ હોલકરની 299મી જન્મ જયંતિનું આયોજન દાહોદમાં સૌપ્રથમ વાર કરવામાં આવ્યું હતું, શુક્રવાર 31 મે, 2024ના રોજ બપોરે 2.00 કલાકે શોભાયાત્રા ગોધરા રોડ, થઈ આઝાદ ચોકથી થઈને દેસાઈવાડા, બિરસા મુંડા ચોક થઈ ચાર થાબલા થઈ , ઈન્દોરી કચોરી થઈ , શીતલા માતા મંદિર થઈને સાંજે 4.00 કલાકે અહિલ્યા ગાર્ડન દાહોદ ખાતે પહોંચી, આયોજનની ની શરૂઆત ઉત્સવ માળા અર્પણ, દીપ પ્રાગટ્ય સન્માન સમારોહ સાંજે 6.00 કલાકે પૂર્ણ કરી, આ આયોજનમાં દાહોદ 132 વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા, નગરપાલિકા ચૂંટાયેલા સભ્ય શ્રદ્ધાબેન ભડંગ, રીનાબેન પંચાલ અને રાજેશભાઈ સહેતાઈ, બિજલભાઈ ભરવાડ અને મીડિયાના સાથી મિત્રોમાં મહેશભાઈ વર્મા,કુલદીપ ઉપાધ્યાય, રાઠોડ સ્નેહલભાઈ મનીષભાઈ જૈન અને સોલંકી કિશોરભાઈ હાજર રહ્યા હતા
ત્યારબાદ મહાનુભાવોનું અહલ્યાબાઈ હોલકરનું ફોટો ફ્રેમ મોમેન્ટ આપીને સૌ મહાઅનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું

આયોજકો મા ગાડરિયા સમાજ સેવા ટ્રસ્ટ દાહોદ પાલ બઘેલ ગાડરિયા ગૌરી મહિલા સમિતિ દાહોદ ગુજરાત વેપાર સમિતિ ગાડરિયા સમાજ સેવા ટ્રસ્ટ દાહોદ શ્રી બલબીર બઘેલ, શ્રી સિયારામ પાલ, શ્રી રામકુમાર પાલ, શ્રી અરવિંદ બઘેલ, શ્રી મહેશ બઘેલ, શ્રી અરવિંદ બઘેલના નામ. પંકજ પાલ, શ્રી નરેન્દ્ર પાલ, શ્રી સુભાષ પાલ, શ્રી ચેતન પાલ, શ્રી મનોજ રાજપાલ, શ્રી આકાશ પાલ, શ્રી સુરેશ પાલ, શ્રી અશોક રાજપાલ, શ્રી વંશરાજ પાલ, શ્રી અજય પાલ, શ્રી ઓમપ્રકાશ પાલ, શ્રી સુરેન્દ્ર પાલ, શ્રી ગણેશ બઘેલ, શ્રી રિંકુ પાલ, શ્રી રમેશચંદ્ર વર્મા, શ્રી પુરુષોત્તમ ગડરિયા, શ્રી પુરુષોત્તમ ગડરિયા, શ્રી સચિન ગડરિયા, શ્રી યોગેશ પાલ, શ્રી હેમાભાઈ, આયોજનના અંતે ભોજન પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું.

Share

Related posts

ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકર, ડીજે કે અન્ય મ્યુઝિક સીસ્ટમના ઉપયોગ માટે પરવાનગી લેવાની રહેશે

Admin

મહીસાગર જીલ્લા પુરવઠા ખાતાનું સર્વર ઠપ્પ : ગ્રાહક કહે “હમ જાયે તો જાયે કહા” !!

gujaratjanekta

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ સાહિત્યકૃતિ માટે ઍવોર્ડ અપાશે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial