Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

માહેશ્વરી સખી મહિલા મંડળ દાહોદ દ્વારા રાધે ગાર્ડનમાં માહેશ્વરી અને પાલીવાલ મહિલા સમાજ દ્વારા ફૂલબાતી ગણગોર ની ઉજવણી કરવામાં આવી.

કિશોર સિંહ સોલંકી

દાહોદના રલિયાતી રોડ રાધે ગાર્ડન ખાતે માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ગણગોર અને ફુલબાત્તીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હિતેશાબેન રાઠિ, પાલીવાલ દિવ્યાબેન, સ્નેહલતાબેન મહેશ્વરી,પુષ્પાબેન ગેલડા જ્યોતિબેન લડા તથા માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજ ધાર્મિક ગીતો અને ભજનો ગાઈ ગરબા કરીને ગણગોર અને ફૂલબાતી ઉજવણી કરી હતી.

Share

Related posts

નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીક નવી દિલ્હીના સભ્ય તરીકે ડો .હિતેશ જી પુરોહિત ની નિમણૂક

gujaratjanekta

ભાજપના ઈશારે પોલીસે કરી ગોપાલ ઈટાલીયાની અટકાયત,ઈશુદાન ગઢવીએ લગાવ્યો ગંભીર આરોપ

Admin

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં દાહોદ ખાતે 01.મેં 2022ના રોજ યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શહેરા તાલુકા શહેરમાં મિટિંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial