હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે સુર્યોદય મોડો થતો હોવાથી સવારે 07 વાગ્યા પછી સુર્યોદય થતો હોય છે. ત્યારે પોરબંદર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી...
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.દ્વારકામાં કૃષ્ણ ભગવાન ને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને તેની...
દાહોદના ધારાસભ્ય પદના શપથ કનૈયાલાલ કિશોરીએ સંસ્કૃત ભાષામાં લીધા.પ્રથમ સંકલનની બેઠકમાં જ 15 પ્રશ્નોનો મારો ચલાવ્યો દાહોદ જિલ્લામાં ભાજપે તમામ 6 બેઠકો પર 20 વર્ષ...
સુરતમાં મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિએ આપઘાત કરતા અનેક તર્ક વિતર્ક સામે આવી છે. એટીકેટી આવતા આપઘાત કર્યાની પણ આશંકા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી BHMS...
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને ડાયટ...
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાઈટ ટુ એજ્યુકેશન,એક્ટ ૨૦૦૯ની જોગવાઈ મુજબ ૬થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત...
દિલ્હી-NCRમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે. કોલ્ડવેવના કારણે આગામી દિવસોમાં સમસ્યા વધુ વધી શકે છે. આ સાથે પ્રદૂષણ ફરી એકવાર રાજધાની...
સ્વામિનારાયણ.એ નામ વિશ્વના કરોડો ભાવિકો અને હજારો સંતો બોલે છે, એ સ્વામિનારાયણ મંત્રનો પ્રાદુર્ભાવ માગશર વદ એકાદશીના દિવસે થયો. ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક સદગુરુ શ્રી રામાનંદ...