બ્રહ્માકુમારીઝ દાહોદ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી, ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝ ઈ શ્વરીય વિશ્વ વિધાલય દાહોદ સેવાકેન્દ્ર ના બ્રહ્માકુમારી કપિલા દીદીજી ના સાનિધ્યમાં કરવામાં આવી હતી બીકે કપિલા દીદી એ મનુષ્ય ના જીવન માં સતગુરુ નું મહત્વ અને ગુરુ ઓના પણ ગુરુ સતગુરુ નો પરિચય આપી ને મનુષ્ય ના જીવન માં દિવ્ય ગુણ અને દિવ્ય સંસ્કાર વિશે સમજૂતી આપી હતી અને દીદીજી દ્વારા સર્વે ને હેલ્થ વેલ્થ હેપ્પીનેશ રહે તેવા આર્શીવાદ આપ્યા હતા કાર્યક્રમ માં 200 થી પણ વધુ ભાઈ બહેનો હાજર રહી પ્રોગ્રામ ની શોભા વધારી હતી

