Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભર્થીઓને લાભ આપવામાં આવ્યા

પંકજ પંડિત- ઝાલોદ

આજરોજ સવારના ૧૦ -૦૦ કલાકે બી.એમ.હાઈસ્કૂલ ઝાલોદ ના પરિસરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ન.પા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપીને વધુમાં વધુ લોકો લાભ લે , તે માટે યોજના ઓની પૂરતી સમજ અને માર્ગદર્શન આપવામા આવ્યું ,લાભર્થીઓને મળવા પાત્ર લાભ આપવામાં આવ્યા તો જે લાભર્થીઓએ લાભ લીધો છે તેવા લાભાર્થીઓ એ મેરી કહાની મેરી જુબાનીમાં અનુભવો રાજુ કરીને સરકર્સરીનો આભાર માન્યો હતો … આજના કાર્યક્રમ માં ચીફ ઓફિસર હઠીલા ,ન.પા ના પૂર્વ પદાધિકારી ,કાઉન્સિલર શહેર ભાજપના હોદેદારો તેમજ દરેક શાખા અધિકારી કર્મચારીઓ અને નગરજનો.ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

મુહર્રમ 1447 માં આ વર્ષ ડૉક્ટર સૈયદના સૈફુદ્દીનના પ્રવચનમાં આત્મશુદ્ધિ, આત્મવિશ્વાસ અને પરસ્પર સુમેળનો સંદેશ.

gujaratjanekta

અમદાવાદમાં સોમવારે પી.એમ નરેન્દ્ર મોદી અસારવાથી ઉદયપુર ટ્રેનનો પ્રારંભ કરાવશે

gujaratjanekta

કશ્મીરના પહેલગાવ માં થયેલ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી શૈલેષ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial