Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સાંઈબાબાના મંદિરનો 11 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો

 સંકેત પંડ્યા – એડિટર
લીમડી નગરમાં આવેલ સાઈ બાબાનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે આજરોજ  સાંઈબાબા મદિરે મંદિરનો ૧૧ મો પાટોત્સવ ખૂબજ ઉત્સાહ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજ રોજ વહેલી સવારે સાંઈબાબા મંદિરે ભગવાનનો પંચામૃત થી સ્નાન કરાવી ભગવાને નવાં વસ્ત્રો પહેરાવી મંદીર સજાવવામાં આવ્યું હતું. સવાથીજ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડેલ હતા .આજુબાજુના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે આવેલ હતા અને મંદિરે થતાં હવન અને પૂજામાં ભાગ પણ લીધો હતો. સાંજે સાંઈબાબાના મંદિરે મહાઆરતીનું અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો હતો.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સાંઈબાબાના મંદિરનો 11 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો 

    લીમડી નગરમાં આવેલ સાઈ બાબાનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે આજ રોજ સાંઈબાબા મદિરે મંદિરનો ૧૧ મો પાટોત્સવ ખૂબજ ઉત્સાહ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજ રોજ વહેલી સવારે સાંઈબાબા મંદિરે ભગવાનનો પંચામૃત થી સ્નાન કરાવી ભગવાને નવાં વસ્ત્રો પહેરાવી મંદીર સજાવવામાં આવ્યું હતું. સવાથીજ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડેલ હતા .આજુબાજુના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે આવેલ હતા અને મંદિરે થતાં હવન અને પૂજામાં ભાગ પણ લીધો હતો. સાંજે સાંઈબાબાના મંદિરે મહાઆરતીનું અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો હતો.
Share

Related posts

મહીસાગર જીલ્લાના અનેક ગામોમાં લમ્પી વાયરસે પગ પેસારો કર્યો : તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં !!

gujaratjanekta

ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગ જોગ ઉમેદવારી પત્રો ભરવા તેમજ પરત ખેંચવા નોટિફિકેશન બહાર

gujaratjanekta

ઝાલોદ તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ભગવાન બિરસામુંડા નો 150 મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial