પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની “મન કી બાત” નો કાર્યક્રમ જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ વિનોદભાઈ રાજગોર, શહેર પ્રમુખ અર્પિલ શાહ, શહેર ઉપપ્રમુખ હિતેશ જેઠવાણી ની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર – ૨ ના પ્રમુખ કૈલાશ ગણાવા ના નિવસ્થાને બુથ નંબર – ૨૩૧ ના પ્રમુખ કમલેશભાઈ ડામોર ની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ નિહાળ્યો.

