Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચોમાસા દરમિયાન ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્ય ની મુલાકાત લેતા હોય છે

તારીખ 16 જૂન 2024 થી 15 ઓક્ટોબર 2024 સુધી પ્રવાસીઓ માટે રહેશે પ્રતિબંધવન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ જોગવાઇ મુજબ ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતીને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોઇ જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં. ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સુચના આપવામાં આવે છે. જે સંદર્ભે રતનમહાલ અભયારણ્ય પ્રવાસીઓ માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવા આવ્યો

Share

Related posts

જીલ્લા ખેતીવાડી કચેરીના રોજમદારને નિવૃત્તિ પછીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ : સરકારી વિભાગમાં ભૂકંપ સાથે પરિવારમાં આનંદ

gujaratjanekta

ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આગામી  ૧૪ ફેબ્રુઆરી  સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૪ની ઉજવણી કરવામાં આવશે

gujaratjanekta

દેસાઈવાડા તળાવ ખાતે પીપળના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ વધના દિવસે દશમ ઉજવવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial