Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલ ધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી જેમાં ઝાલોદ નગરનામાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ નીકાળવામાં આવ્યો હતો જે સંઘ તા.૦૮.૦૧.૨૦૨૪નાં રોજ ભગુડા ધામ ખાતે પહોંચી માઁ મોગલની આરતી ઉતારી ત્યારબાદ ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી જ્યાં પ્રસાદી આપવામાં આવી હતી
સંઘમાં અંદાજે ૩૫ લોકો જોડાયા હતાં જેમાં કહેવામાં આવે છે કે કાઠિયાવાડની ધરતી એટલે પવિત્ર ગણાય છે તો સારંગપુર,બગદાણા અને ભગુડા મોગલધામ સુધીના તમામ રોડ રસ્તાઓ ઉપર આવતા બાપા સીતારામની મઢુલીઓ
પર ચા કોફી નાસ્તાની
વ્યવસ્થા કરવામાં આવી હતી.

Share

Related posts

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી

Admin

પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ વધુ વરસાદને કારણે કપાસના ઊભા પાકમાં જીંડવાનો સડો અને પેરાવિલ્ટ (નવો સૂકારો) રોગના નિયંત્રણ માટે લેવાના થતા પગલા

gujaratjanekta

વડોદરામાં કોરોનાના નવા વેરિઅન્ટ BF.7ને લઈને જાણો શું કરાઈ છે વ્યવસ્થા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial