Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલ ધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી જેમાં ઝાલોદ નગરનામાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ નીકાળવામાં આવ્યો હતો જે સંઘ તા.૦૮.૦૧.૨૦૨૪નાં રોજ ભગુડા ધામ ખાતે પહોંચી માઁ મોગલની આરતી ઉતારી ત્યારબાદ ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી જ્યાં પ્રસાદી આપવામાં આવી હતી
સંઘમાં અંદાજે ૩૫ લોકો જોડાયા હતાં જેમાં કહેવામાં આવે છે કે કાઠિયાવાડની ધરતી એટલે પવિત્ર ગણાય છે તો સારંગપુર,બગદાણા અને ભગુડા મોગલધામ સુધીના તમામ રોડ રસ્તાઓ ઉપર આવતા બાપા સીતારામની મઢુલીઓ
પર ચા કોફી નાસ્તાની
વ્યવસ્થા કરવામાં આવી હતી.

Share

Related posts

દાહોદ શહેરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભદાહોદ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ સહપરિવાર સાથે મતદાન કર્યું

gujaratjanekta

શહેરા તાલુકાના ભેસાલ ગામના શૈલેષભાઈ બાબુભાઈ રાવળ નામના યુવાનનો અકસ્માતમાં થયું મોત

gujaratjanekta

જાણો દેશના વડાપ્રધાન ના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની મુલાકાત કેમ લીધી !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial